આપને પણ આવા અનુભવો થાય નહીં અને ખુબજ સરળતાથી, પોતાના રેગ્યુલર વ્યવસાયમાંથી સમય બરબાદ કર્યા શિવાય, સરળતાથી, સચોટ માર્ગદર્શનથી, યોગ્ય કિંમતે અને કોઈ જાતની બાંધછોડ વગર મિલ્કત વસાવવા માટે “રિયલ્ટી ગેટ-વે” પ્રોપર્ટી પેરેન્ટિંગ સર્વિસને પસંદગી આપી શકો છો.
“રિયલ્ટી ગેટ-વે”, પ્રોપર્ટી પેરેન્ટિંગ સેવા અમદાવાદ – ગાંધીનગર માં ઉપલબ્ધ છે.
“રિયલ્ટી ગેટ-વે” સેવાના વિષયમાં કોઈ પણ પ્રશ્ન મુંજવતો હોય, તો સોમવાર થી શુક્રવાર દરમ્યાન સાંજે ૬ થી ૭ વાગ્યા દરમ્યાન “શેઠ ગ્રુપ” ના એમ.ડી. શ્રી અપૂર્વભાઈ શેઠ સાથે પ્રોપર્ટી પેરેન્ટિંગ અંગે વાત કરવા માટેની વિડીયો લિન્ક વેબસાઇટમાં નીચે આપેલ છે.
અમદાવાદ અને ગાંધીનગર માં મિલકત ખરીદી માટે સંપર્ક કરો