મિલકતની જરૂરિયાત માટે ઓનલાઇન ફોર્મ વેબસાઇટ/મોબાઈલ એપમાં ભરવાનું રહેશે. જેમાં નીચેની વિગતો આપવાની છે.
આ ફોર્મ ભર્યાની સાથે અમે આપનો મોબાઈલ એપ ના માધ્યમથી સંપર્ક કરીશું
મિલકત ખરીદીમાં જરૂરી આ તમામ સેવાઓથી વ્યાજબી ભાવે મિલકત ખરીદી શકશો, નોકરી-ધંધાનો સમય બચાવી શકશો, ખોટા અને છુપા ચાર્જ અથવા ખર્ચથી બચી શકશો.
તૈયાર મિલકત ખરીદનાર ગ્રાહકને લાગુ પડતી સેવા આપવામાં આવશે અને એ રીતે મર્યાદિત સર્વિસ ચાર્જ લેવામાં આવશે.
“રિયલ્ટી ગેટવે” ની સેવા અમદાવાદ – ગાંધીનગર માં ઉપલબ્ધ છે.
“રિયલ્ટી ગેટવે” પ્રોપર્ટી પેરેન્ટિંગ ના વિષયમાં કોઈ પણ પ્રશ્ન મુંજવતો હોય, તો સોમવાર થી શુક્રવાર દરમ્યાન સાંજે ૬ થી ૭ વાગ્યા દરમ્યાન “શેઠ ગ્રુપ” ના એમ.ડી. શ્રી અપૂર્વભાઈ શેઠ સાથે વાત કરવા માટેની વિડીયો લિન્ક વેબસાઇટમાં નીચે આપેલ છે.
અમદાવાદ અને ગાંધીનગર માં મિલકત ખરીદી માટે સંપર્ક કરો